એક્રોયોગ
એક્રોયોગ એ શારીરિક પ્રેક્ટિસ છે જેમાં યોગ, એક્રોબેટિક્સ અને થાઇ મસાજને કંબાઇન કરવામાં આવે છે.
એક્રોયોગાના બેસિસ
એક્રોયોગામાં ત્રણ પ્રાયમરી રોલ્સ છેઃ- બેઝ, ફ્લાયર અને સ્પોટર.
- Read more about એક્રોયોગ
- Log in to post comments
- 2 views
એક્રોયોગ એ શારીરિક પ્રેક્ટિસ છે જેમાં યોગ, એક્રોબેટિક્સ અને થાઇ મસાજને કંબાઇન કરવામાં આવે છે.
એક્રોયોગામાં ત્રણ પ્રાયમરી રોલ્સ છેઃ- બેઝ, ફ્લાયર અને સ્પોટર.
એટલે કે યોગ મન અથવા ચિત્તની વૃત્તિઓ કે ઇચ્છાઓને નિયંત્રણમાં રાખે છે. યોગ એ ચેતનાનું વિજ્ઞાન છે. જે વ્યક્તિ ચેતનાના દૃષ્ટિકોણથી ઘટનાઓ, સમસ્યાઓ અને ઇચ્છાઓથી પ્રભાવિત છે એ ચોક્કસ પણે અથવા નિશ્ચિત રૂપે બિમાર જ કહેવાય.
આજના સમયમાં મોટાભાગની અથવા તો ૯૦% (ટકા) બિમારીઓ માનસિક હોય છે, જે તનાવ (સ્ટ્રેસ), અનિયમિત ખાન-પાન અને કુટેવોને લીધે જ થાય છે. અત્યારની આધુનિક અને નવા પ્રયોગો સાથે શોધાયેલી યોગ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે.
|| अथ योगानुशासनम् ||
યોગદર્શનની શરૂઆત ભગવાન પતંજલિએ આ સૂત્રથી કરી છે. જેનો શાબ્દિક અર્થ ‘યોગ સંબંધિત શાસ્ત્ર પ્રસ્તુત થાય છે’ એવો થાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આપણા જીવનમાં યોગ પ્રસ્તુત થાય એવી મહર્ષિ પતંજલિને પણ આશા હોય. ચાલો આપણે આ સુત્રના અનુષ્ઠાન સાથે આપણા જીવનમાં યોગને પ્રગટ કરીએ.
યોગ અંગે આજકાલ આટલી બધી સાર્વત્રિક જાગૃતિ જોઇને આનંદ થાય છે. કદાચ એટલે જ આ લખાય છે, અને એટલે જ કદાચ વંચાય છે. મહર્ષિ પતંજલિ આપણી આવી રૂચી કે જાગૃતિ જો જુએ તો એમને તો હૈયે હરખ ના સમાય. પણ એમનો કે આપણો (કે ફક્ત આનંદ !!) શાશ્વત બનાવવો હોય તો...?